તાજા સમાચાર

મહારાષ્ટ્રમાં લાંચીયા CGST અધીકારીઓ વિરૂધ્ધ CBI નું તાંડવ મુંબઈમાં CBI એ IRS પ્રભા ભંડારી સહીત 4 થી વધુ અધીકારીઓને લાંચમાં દબોચ્યા કુલદીપ સેંગરને ઝટકો, જેલમાં જ રહેવું પડશે, હાઇકોર્ટના ચુકાદા પર સુપ્રીમનો સ્ટે જાણો સમગ્ર મામલો કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ, જેમણે ‘ઓપરેશન સિંદૂર’ ની સફળતામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર દ્વારા 8 વર્ષ બાદ પીડીતા બહેનના ડોક્યુમેન્ટ્સ અપાવી સુખદ સમાધાન કરાવેલ. મુસ્તાકે પહેલા અજીત બની પ્રેમજાળમા ફસાવી, ત્યારબાદ તાબે ન થતા ગળુ કાપી નાખ્યું… રાજકોટ ગૌચર જમીન કૌભાંડનો મામલો વડાપ્રધાનના આદેશને ઘોળીને પી ગયા બાદ હવે ફરી વખત કેન્દ્રીય ન્યાય મંત્રાલયમાં પહોંચ્યો
news portal development company in india

મહારાષ્ટ્રમાં લાંચીયા CGST અધીકારીઓ વિરૂધ્ધ CBI નું તાંડવ મુંબઈમાં CBI એ IRS પ્રભા ભંડારી સહીત 4 થી વધુ અધીકારીઓને લાંચમાં દબોચ્યા

૧ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ઝાંસી CGST ઓફિસમાં એક મોટા લાંચ રેકેટનો પર્દાફાશ કર્યો, જેમાં એક ઉચ્ચ કક્ષાના ભારતીય મહેસૂલ સેવા (IRS) અધિકારી સહિત પાંચ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી. આ કામગીરીમાં GST ચોરીના કેસોના સમાધાનના બદલામાં ખાનગી કંપનીઓ પાસેથી પૈસા પડાવવાની યોજનાનો ખુલાસો થયો.

news portal development company in india
This error message is only visible to WordPress admins

Error 400: A maximum of one of the following filters may be specified:, id, mySubscribers, categoryId, mine, managedByMe, forUsername. In case of content owner authentication via the onBehalfOfContentOwner parameter, only the id or managedByMe may be specified..

Domain code: youtube.channel
Reason code: invalidCriteria

Error: No videos found.

Make sure this is a valid channel ID and that the channel has videos available on youtube.com.

રાજકોટ ગૌચર જમીન કૌભાંડનો મામલો વડાપ્રધાનના આદેશને ઘોળીને પી ગયા બાદ હવે ફરી વખત કેન્દ્રીય ન્યાય મંત્રાલયમાં પહોંચ્યો

છેલ્લા અઢી વરસ થી ગૌચર જમીન ના ગેરકાયદેસર દબાણ ઉપર લડાઈ લડતી મિશન માતૃભૂમિએ રાજકોટ જિલ્લાનું કૌભાંડના ખુલાસા કર્યા હતા વધુમાં જાણકારી મુજબ મિશન માતૃભૂમિના કહેવા મુજબ રાજકોટ જિલ્લાનું ૨૦૨૩ માં કાર્યવાહીના સ્પષ્ટ આદેશ આપ્યા હતા પરંતુ સ્થાનિક જિલ્લા કક્ષાએ કે તાલુકા કક્ષાએથી કોઈ કાર્યવાહી થયેલ ન હતી ત્યારબાદ માનનીય વડાપ્રધાન શ્રી અને રાષ્ટ્રપતિ શ્રી ને ફરિયાદો દાખલ કરાઈ હતી તેમાં પણ કાર્યવાહી ન કરવામાં આવી હતી રાજકોટ જિલ્લાની ગૌચર જમીનની કાર્યવાહી માટે તમામ તાલુકા વિકાસ અધિકારીઓને બે બે વખત સ્પષ્ટ આદેશ હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા સસ્પેન્ડ અને કઠોર કાર્યવાહી કરવા માટે મિશન માતૃભૂમિએ હવે ન્યાય મંત્રાલયનો દરવાજો ખટખટાવ્યો છે …   મહત્વનું છે કે જ્યારે રાજકોટ જિલ્લા અને ગુજરાતમાં ભાજપનું શાસન હોય અને તેવામાં વડાપ્રધાન અને અમિત શાહ જેવા કેન્દ્રીય નેતાઓના નામથી જ્યારે જીત હાંસિલ કરી હોય તેવામાં ખુદ નરેન્દ્ર

news portal development company in india
1
Vote Now

कोचिंग सेंटर्स में 10वीं तक के स्टूडेंट्स की एंट्री बंद करने का फैसला क्या सही है?