તાજા સમાચાર

કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ, જેમણે ‘ઓપરેશન સિંદૂર’ ની સફળતામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર દ્વારા 8 વર્ષ બાદ પીડીતા બહેનના ડોક્યુમેન્ટ્સ અપાવી સુખદ સમાધાન કરાવેલ. મુસ્તાકે પહેલા અજીત બની પ્રેમજાળમા ફસાવી, ત્યારબાદ તાબે ન થતા ગળુ કાપી નાખ્યું… રાજકોટ ગૌચર જમીન કૌભાંડનો મામલો વડાપ્રધાનના આદેશને ઘોળીને પી ગયા બાદ હવે ફરી વખત કેન્દ્રીય ન્યાય મંત્રાલયમાં પહોંચ્યો અમરેલી ૧૪ પોલીસ કર્મીનાં સસ્પેન્ડ નો મામલો કેન્દ્ર અને ન્યાય મંત્રાલયમાં પહોંચ્યો…SP કચેરીની પણ મોટી બેદરકારી સામે આવી ફરી વખત સરથાણા પોલીસ સ્ટેશને છેતરપિંડીના આરોપીઓ વિરૂધ્ધ સંગઠિત ક્રાઈમની કલમોનો ઉમેરો કરવામાં સફળતા…ઠગબાજો વિરૂધ્ધ સુરત પોલીસ આકરા પાણીએ
news portal development company in india

કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ, જેમણે ‘ઓપરેશન સિંદૂર’ ની સફળતામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં કુલ 26 નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. તે હુમલા પછી, ભારતના લોકોમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે ગુસ્સો હતો અને દરેક વ્યક્તિ બદલાની ભાવના સાથે ફરતો હતો. આ ઘટનાના 15 દિવસ પછી ભારતે આ બદલો લીધો છે, ભારતીય સેનાએ મંગળવારે મોડી રાત્રે (6 મેની મોડી રાત્રે) પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 9 થી વધુ

news portal development company in india
This error message is only visible to WordPress admins

Error: No videos found.

Make sure this is a valid channel ID and that the channel has videos available on youtube.com.

news portal development company in india
  • Ai Website / Ai tool / Digital Convey
  • Ai tool / Ai Website / Digital Griot

રાજકોટ ગૌચર જમીન કૌભાંડનો મામલો વડાપ્રધાનના આદેશને ઘોળીને પી ગયા બાદ હવે ફરી વખત કેન્દ્રીય ન્યાય મંત્રાલયમાં પહોંચ્યો

છેલ્લા અઢી વરસ થી ગૌચર જમીન ના ગેરકાયદેસર દબાણ ઉપર લડાઈ લડતી મિશન માતૃભૂમિએ રાજકોટ જિલ્લાનું કૌભાંડના ખુલાસા કર્યા હતા વધુમાં જાણકારી મુજબ મિશન માતૃભૂમિના કહેવા મુજબ રાજકોટ જિલ્લાનું ૨૦૨૩ માં કાર્યવાહીના સ્પષ્ટ આદેશ આપ્યા હતા પરંતુ સ્થાનિક જિલ્લા કક્ષાએ કે તાલુકા કક્ષાએથી કોઈ કાર્યવાહી થયેલ ન હતી ત્યારબાદ માનનીય વડાપ્રધાન શ્રી અને રાષ્ટ્રપતિ શ્રી ને ફરિયાદો દાખલ કરાઈ હતી તેમાં પણ કાર્યવાહી ન કરવામાં આવી હતી રાજકોટ જિલ્લાની ગૌચર જમીનની કાર્યવાહી માટે તમામ તાલુકા વિકાસ અધિકારીઓને બે બે વખત સ્પષ્ટ આદેશ હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા સસ્પેન્ડ અને કઠોર કાર્યવાહી કરવા માટે મિશન માતૃભૂમિએ હવે ન્યાય મંત્રાલયનો દરવાજો ખટખટાવ્યો છે …   મહત્વનું છે કે જ્યારે રાજકોટ જિલ્લા અને ગુજરાતમાં ભાજપનું શાસન હોય અને તેવામાં વડાપ્રધાન અને અમિત શાહ જેવા કેન્દ્રીય નેતાઓના નામથી જ્યારે જીત હાંસિલ કરી હોય તેવામાં ખુદ નરેન્દ્ર

news portal development company in india
1
Vote Now

कोचिंग सेंटर्स में 10वीं तक के स्टूडेंट्स की एंट्री बंद करने का फैसला क्या सही है?

  • AI Tools Indexer
  • Market Mystique
  • Buzz4ai